અંકલેશ્વર : 31મી માર્ચ સુધીમાં બાકી વેરો ભરી દેનારાઓની પેનલ્ટી થશે માફ
રાજયની નગરપાલિકાઓમાં બાકી પડતા વેરાની વસુલાત માટે પાલિકાને નવનેજા પાણી આવી જાય છે ત્યારે બાકી વેરાની વસુલાત માટે સરકાર હવે નવી યોજના લઇને આવી છે.
રાજયની નગરપાલિકાઓમાં બાકી પડતા વેરાની વસુલાત માટે પાલિકાને નવનેજા પાણી આવી જાય છે ત્યારે બાકી વેરાની વસુલાત માટે સરકાર હવે નવી યોજના લઇને આવી છે.
કચ્છ જિલ્લાના વડામથક ભુજમાં પાલિકાની તિજોરી તળિયાઝાટક છે ત્યારે લોકો બાકી રહેલો વેરો ભરી જાય તે માટે પાલિકા સત્તાધીશોએ નવતર અભિગમ અપનાવ્યો છે.