ગુજરાતભાવનગર : વડાપ્રધાનના ટીબી મુક્ત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને કરાયું પોષણ કીટનું વિતરણ….. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. By Connect Gujarat 09 Sep 2023 17:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn