ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDCની RPL કંપની દ્વારા તાલુકાના ટીબી દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઝઘડિયા તાલુકાના 130 જેટલા ટીબી દર્દીઓને રાજશ્રી પોલીફીલ કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટી અંતર્ગત એક વર્ષ સુધી દર મહિને ન્યુટ્રીશન કીટ આપવામાં આવશે.
/connect-gujarat/media/post_banners/b8636d6d8c0cde571515b2cff5ef232cce8792b188526cd537f7debb22525dae.jpg)
/connect-gujarat/media/post_banners/72e91aa32040e9173fc080eed07db73a8c7b1a2e578b9898ee9536453c19c0d1.webp)