ધર્મ દર્શનઅંકલેશ્વર : ગડખોલ ગામે પૌરાણિક સિદ્ધેશ્વરી માતાનું મંદિર માઈભક્તોની અસ્થાનું કેન્દ્ર, જાણો મંદિરનો રોચક ઇતિહાસ..! ગડખોલ ગામે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસેથી માં નર્મદા નદી વહેતી જોવા મળતી હોવાની લોકવાયકા રહેલી છે. By Connect Gujarat 23 Jan 2023 18:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn