ગુજરાતઅમરેલી: આતંકી હુમલાનો ખોટો મેસેજ કરનાર ઝડપાયો,અમદાવાદ છોડી દેવાનું જણાવી ડરનો માહોલ સર્જયો હતો શ્રેણિક શાહ દ્વારા જે પત્રને વાઈરલ કરવામાં આવ્યો હતો. તે પત્રમાં લખવામાં આવ્યું હતું કે, 13 અને 14 તારીખે અમદાવાદમાં આતંકી હુમલો થવાનો છે By Connect Gujarat 14 Jan 2024 14:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn