દેશઅખનૂરમાં સેનાની એમ્બ્યુલન્સ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું જમ્મુ-કાશ્મીરના અખનૂરના બટ્ટલ વિસ્તારમાં આતંકીઓએ સેનાની એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. આતંકીઓના આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.સતર્ક સૈનિકોએ સંભવિત આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. By Connect Gujarat Desk 28 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુર: આતંકીઓએ CRPF ફોર્સ પર કર્યો હુમલો, 2 જવાન શહીદ... મણિપુરમાં હિંસાનું ચક્ર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે માહિતી આવી રહી છે કે શુક્રવારે મધ્યરાત્રિએ કુકી આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પર હુમલો કર્યો હતો By Connect Gujarat 27 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn