બોટાદ : કષ્ટભંજન દાદાના સિંહાસનને રથયાત્રાનો ભવ્ય શણગાર કરાયો, પ્રત્યક્ષ દર્શન કરી ભાવિકો ધન્ય થયા...
વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે અષાઢી બીજના પવિત્ર દિને દાદાના સિંહાસનને રથયાત્રાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
/connect-gujarat/media/media_files/2024/11/20/QMCYbtIDsxNHBW5tl2F8.jpg)
/connect-gujarat/media/post_banners/43b871b49ce2ecb57b4a50f257e46678e0ce0f584df6710942544733c01d4c06.jpg)