કાલથી મહાકાલ મંદિરમાં દર્શન વ્યવસ્થા બદલાશે, હવે આ સમયે કપાટ ખુલશે
શ્રાવણ-ભાદ્રપદ મહિનો સોમવારે જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં શાહી શોભાયાત્રા સાથે સમાપ્ત થશે. મંગળવારથી મંદિરની દર્શન વ્યવસ્થામાં ફેરફાર થશે. ભગવાન
શ્રાવણ-ભાદ્રપદ મહિનો સોમવારે જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં શાહી શોભાયાત્રા સાથે સમાપ્ત થશે. મંગળવારથી મંદિરની દર્શન વ્યવસ્થામાં ફેરફાર થશે. ભગવાન
સુરત શહેરના પુણા વિસ્તારના સીતાનગર નજીક સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોનો વિરોધ જોવા મળ્યો છે. આસપાસની સોસાયટીના રહીશોએ માર્ગ પર રોંગ સાઈડ જવા મજબુર બનતા વિરોધ નોંધાવ્યો હતો.
મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ ટ્રેનોની 03 જોડીના સમયનો વધારવામાં આવ્યો છે.