અંકલેશ્વર: વીજ કંપનીની બેદરકારી સામે ઉદ્યોગકારોમાં રોષ, વીજ ટ્રાન્સફોર્મરમાં આગની ઘટનામાં મોટી દુર્ઘટના બનતી સહેજ અટકી !
અંકલેશ્વર GIDCની નિરંજન ઇન્ડસ્ટ્રીઝ પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. આગનો બનાવ વીજ કંપનીના કોન્ટ્રકટરની બેદરકારીના કારણે બન્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
/connect-gujarat/media/media_files/2025/09/20/elects-2025-09-20-13-20-59.png)
/connect-gujarat/media/media_files/WlQyDgoimCVeUoYLa76i.jpeg)
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/25152813/maxresdefault-200.jpg)