દુનિયાતુર્કી-સીરિયામાં ભૂકંપ: તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 12,000ને પાર, કાટમાળ નીચે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન યથાવત..! મળતી માહિતી અનુસાર તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં 12,000થી વધુ લોકોના મોત થયા છે. By Connect Gujarat 09 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાસદીનો વિનાશક ભૂકંપ : તુર્કી-સીરિયામાં 7,700 થી વધુના મોત, 10 રાજ્યોમાં ત્રણ મહિના માટે કટોકટી જાહેર..! તુર્કી-સીરિયામાં 24 કલાકમાં ભૂકંપના 7 વિનાશક આંચકામાં 7,700થી વધુ લોકોના મોત થાય છે અને આ આંકડો વધી રહ્યો છે. By Connect Gujarat 08 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશતુર્કીની સ્થિતિને લઈને પીએમ મોદી ભાવુક થયા, ભુજમાં આવેલા ભૂકંપને યાદ કર્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપના કારણે થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. By Connect Gujarat 07 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાTurkey Earthquake: કકડાવતી ઠંડી વચ્ચે લોકો કાટમાળ નીચે ફસાયા, વાંચો તુર્કી ભૂકંપની કહાની.! તુર્કીએ (અગાઉનું તુર્કી) માં એક પછી એક અનેક ધરતીકંપોએ ભારે તબાહી મચાવી છે. ચારે બાજુ માત્ર ચીસો અને પીડા છે. By Connect Gujarat 07 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાવિનાશક ભૂકંપના કારણે તુર્કી, લેબેનોન, ઇઝરાયલમાં 200થી વધુ લોકોના મોત, અનેક લોકો કાટમાળ નીચે દબાયા સોમવારે તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. આ ઘટનામાં 200 થી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. By Connect Gujarat 06 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાતુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ, 4 દેશોમાં તબાહી: 95ના મોત તુર્કીમાં સોમવારે સવારે 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા પ્રમાણે, ગવર્નરે જણાવ્યું હતું કે અત્યારસુધીમાં 5 લોકોનાં મોત થયાં છે. By Connect Gujarat 06 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશતુર્કીની રાજધાની ઈસ્તાંબુલના તકસીમ સ્ક્વેરમાં બોમ્બ વિસ્ફોટ, એકનું મોત, 11 લોકો ઘાયલ તુર્કીની રાજધાની ઈસ્તાંબુલના તકસીમ સ્ક્વેરમાં બોમ્બ વિસ્ફોટ By Connect Gujarat 13 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાતુર્કીમાં કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 22ના મોત, 50 લોકો હજુ ફસાયેલા હોવાની સંભાવના તુર્કીમાં શુક્રવારે મોડી સાંજે એક ભયંકર દુર્ઘટના ઘટી. તુર્કીમાં કોલસાની ખાણમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે By Connect Gujarat 15 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn