અંકલેશ્વર: ઉછાલી ગામ સ્થિત દત્ત આશ્રમ ખાતે ગૃરુલીલામૃત ગ્રંથના પારાયણનું સ્વહાકાર સાથે આયોજન, યજ્ઞમાં 3.50 લાખ આહુતિ અપાશે
નારેશ્વરના નાથ રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ ધપાવતા અંકલેશ્વરના ઉછાલી ગામ સ્થિત જાણીતા દત્ત આશ્રમ ખાતે ગૃરુલીલામૃત ગ્રંથના પારાયણનું સ્વહાકાર સાથે આયોજન કરવામાં આવ્યુ છે
/connect-gujarat/media/media_files/2025/07/29/uchhali-village-2025-07-29-13-53-30.jpg)
/connect-gujarat/media/media_files/2025/03/27/om-datrya-145188.jpeg)