'ઉદયપુર ફાઈલ્સ' ફિલ્મની રિલીઝ અંગે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, જુઓ સુનાવણીમાં શું થયું
જૂન 2022માં ઉદયપુરમાં દરજીનું કામ કરનાર કનૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. એ સમયે પૈગમ્બર મોહમ્મદ વિશે ભાજપ નેતા નૂપુર શર્માના એક નિવેદનને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો હતો.
/connect-gujarat/media/media_files/2025/08/11/udepurrr-2025-08-11-17-50-51.jpg)
/connect-gujarat/media/media_files/2025/07/16/udaipur-files-2025-07-16-17-13-39.jpg)