ભારત તટસ્થ નથી, તે શાંતિના પક્ષમાં છે: પીએમ મોદીએ રશિયા-યુક્રેન વિવાદ પર કહ્યું
પીએમ મોદીએ અમેરિકામાં પ્રેસ કોન્ફરન્સમાં રશિયા-યુક્રેન મુદ્દે પોતાનું વલણ રજૂ કર્યું. તેમણે કહ્યું કે ભારતનો અભિપ્રાય યુદ્ધને લઈને ક્યારેય તટસ્થ નથી રહ્યો, બલ્કે અમે હંમેશા શાંતિના પક્ષમાં રહ્યા છીએ.