ભરૂચ અંકલેશ્વરથી મહારાષ્ટ્ર વાયા નેત્રંગનો માર્ગ NHAI એ હસ્તક લઈ ફોરલેન બનાવવા નીતિન ગડકરીને ભરૂચના સાંસદનો પત્ર અંકલેશ્વરથી નેત્રંગ સુધીનો રસ્તો રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ છે અને નેત્રંગથી મહારાષ્ટ્ર સરહદ સુધીનો હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા હેઠળ આવે છે. By Connect Gujarat 18 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn