ગુજરાતગીર સોમનાથ : કાજલી ગામના 95 વર્ષીય વૃદ્ધાની અનોખી "લેખન ભક્તિ", 60થી વધુ ધાર્મિક પુસ્તક લખ્યા. કાજલી ગામમાં રહેતા 95 વર્ષીય વૃદ્ધા વસુબા ઝાલાએ પોતાના હાથે 60થી વધુ ધાર્મિક પુસ્તકો લખી પોતાની અનોખી લેખન ભક્તિ દર્શાવી છે. By Connect Gujarat 04 Feb 2022 15:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn