ભરૂચ : ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું...
કણબીવગા વિસ્તાર સ્થિત આંબેડકર ભવન ખાતે ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/12/17/utthan-2025-12-17-15-54-02.jpg)
/connect-gujarat/media/post_banners/7886620a0f7a88b63d878091dc972cc5fd77e906883ab977412927f7d19000e7.jpg)