ગીર સોમનાથ : આકાશમાંથી કાચુ સોનું વરસતા ગીર પંથકના ખેડૂતોએ મગફળીની વાવણીના શ્રી ગણેશ કર્યા…
ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજા મન મુકીને કાચુ સોનું વરસાવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે, ત્યારે હવે જિલ્લાભરમાં ખેડૂતો દ્વારા મગફળીની વાવણીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.
/connect-gujarat/media/media_files/2025/06/22/bharuch-vavetar-2025-06-22-14-41-03.jpeg)
/connect-gujarat/media/media_files/vQDrozcBlz9pIeU5hXHR.jpeg)