ભરૂચભરૂચ: ઝઘડિયાના વઢવાણા એપ્રોચ રોડના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચારનો ગ્રામજનો દ્વારા કરાયો આક્ષેપ વઢવાણા ગામને જોડતા નવનિર્મિત એપ્રોચ રોડના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. By Connect Gujarat 04 Aug 2023 16:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn