ભરૂચભરૂચ: રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સાંસદ તેમજ વાગરાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં 151 વાગરા વિધાનસભા ભાજપનું નૂતનવર્ષ સ્નેહ મિલન યોજાયું હતું. By Connect Gujarat 03 Dec 2023 17:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn