ભરૂચ અંકલેશ્વર; સુરવાડી ગામે રમણીય વન કવચનું વનવિભાગ દ્વારા કરાયુ નિર્માણ, MLA ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ અંકલેશ્વરના સુરવાડી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે "વન કવચ" તથા એક રમણીય સહેલાણીય સ્થળ નું લોકાર્પણ કરવામાં આવ્યું By Connect Gujarat Desk 01 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn