ગુજરાતજુનાગઢ વિસાવદરમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી, આયોજકો ફોન બંદ કરી નાસી છૂટ્યા. કુલ 51 દંપતી પ્રભુતામાં પગલા પાડવાના હતા. બાદમાં સમૂહ લગ્નના આયોજકો દ્વારા મેસેજ દ્વારા જાણ કરાઇ હતી કે અંગત કારણોસર સમૂહ લગ્ન આયોજન બંધ રાખેલ છે. By Connect Gujarat 23 Jun 2024 12:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn