વરસાદનો “વરતારો” : સુરેન્દ્રનગરના સેજકપર ગામની અનોખી પરંપરા આજેપણ અકબંધ, જુઓ કેવી રીતે થાય છે વરસાદનું અનુમાન..!
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સેજકપર ગામમાં અખાત્રીજના પવિત્ર દિવસે વરસાદનો વરતારો નિહાળવાની અનોખી પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત જોવા મળી