અંકલેશ્વર:પગપાળા હજ કરવા નીકળેલ યુવાનનું કરાયું સ્વાગત,8600 કી.મી.નો પ્રવાસ ખેડી પહોંચશે મક્કા શરીફ
કેરલ ખાતેથી મક્કામદીના સુધીની પગપાળા યાત્રા કરનાર યુવાન અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
કેરલ ખાતેથી મક્કામદીના સુધીની પગપાળા યાત્રા કરનાર યુવાન અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં ઇલાવગામના કાવડયાત્રીઓ મહારાષ્ટ્રના ભિમાશંકર જયોતિર્લિંગની યાત્રાએ જવા રવાના થયા હતા
રવિશંકર મહારાજની 138મી જન્મજયંતિ નિમિતે ખેડા જિલ્લાના મહેમદાવાદથી સરસવણી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.