ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ કેમ લાદ્યો, વ્હાઇટ હાઉસે ખુલાસો
ભારત પછી, બ્રાઝિલ એકમાત્ર એવો દેશ છે જેના પર ટ્રમ્પે 50 ટકા ટેરિફ લાદ્યો છે. અન્ય તમામ દેશોનો ટેરિફ ભારત અને બ્રાઝિલ કરતા લગભગ અડધો છે...
ભારત પછી, બ્રાઝિલ એકમાત્ર એવો દેશ છે જેના પર ટ્રમ્પે 50 ટકા ટેરિફ લાદ્યો છે. અન્ય તમામ દેશોનો ટેરિફ ભારત અને બ્રાઝિલ કરતા લગભગ અડધો છે...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ટેરિફ નીતિથી વૈશ્વિક વેપારમાં નવો ભૂકંપ લાવ્યો છે. તેમના નવા ટેરિફ નિર્ણયથી દુનિયાભરના દેશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી વચ્ચે યુક્રેન યુદ્ધ પર વ્હાઇટ હાઉસમાં જોરદાર ચર્ચા થઈ હતી. ટ્રમ્પે અક્કડ સાથે ઝેલેન્સકીને કહ્યું કે
ભારત સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા અને હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના કારણે ચાલી રહેલા તણાવને લઈને ચિંતિત છે. પાડોશી દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર સામે ભારત સતત અવાજ ઉઠાવી રહ્યું છે.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિવાદો એકસાથે ચાલે છે. ટ્રમ્પ કોઈને કોઈ વિવાદનો હિસ્સો બનતા રહે છે.
વાઘોડિયા રોડ પર આવેલ વ્હાઈટ હાઉસને તોડી પાડવાની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપતા તંત્ર દ્વારા બપોર સુધી કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.
આકાશમાં શંકાસ્પદ વસ્તુઓ અને ફુગ્ગા મળવાની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી.