ગુજરાતઅંકલેશ્વર : સારંગપુર નજીક લાકડાના ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા... અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. By Connect Gujarat 06 Feb 2022 10:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn