બાંગ્લાદેશ: વધી રહેલા સાંપ્રદાયિક તણાવને કારણે 3 જિલ્લામાં મુસાફરી પર પ્રતિબંધ, જાણો શું છે મામલો
બાંગ્લાદેશે સાંપ્રદાયિક તણાવને લઈને ભારત અને મ્યાનમારની સરહદે આવેલા ત્રણ જિલ્લાઓમાં મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે.
બાંગ્લાદેશે સાંપ્રદાયિક તણાવને લઈને ભારત અને મ્યાનમારની સરહદે આવેલા ત્રણ જિલ્લાઓમાં મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત ક્યારે આવશે? તે કોઈ જાણતું નથી. બંને દેશો વચ્ચે લગભગ એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે
બાંગ્લાદેશને ભારત પ્રત્યે કડક વલણ દાખવવું મોંઘુ સાબિત થઈ રહ્યું છે, જ્યાં એક તરફ દેશ વીજળીની કટોકટીથી ઝઝૂમી રહ્યો છે,
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા UNGAમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ઘણા દેશો સંજોગોને કારણે પાછળ રહી જાય છે,
ઈઝરાયલ દ્વારા લેબેનોનમાં હિઝબુલ્લાહ પર વિવિધ પ્રકારે કરવામાં આવેલા હુમલાઓ કરવામાં આવ્યા છે,અને ઈઝરાયલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે
કાશ્મીર મુદ્દે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને અરીસો બતાવ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે યુએન જનરલ એસેમ્બલીમાં કાશ્મીરની તુલના પેલેસ્ટાઈન સાથે કરી હતી.
તાલીમના ધોરણો અને સાધનસામગ્રીની ગુણવત્તા પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો ઉપરાંત, આ ઘટના પીએલએની આંતરિક જવાબદારી અને ચીનના સંરક્ષણ ઉદ્યોગની દેખરેખ અંગે ઊંડા પ્રશ્નો ઉભા કરે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 32 દિવસમાં બીજી વખત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી.