ચૈત્ર નવરાત્રી 2023 : નવરાત્રીનો છઠ્ઠો દિવસ મા કાત્યાયનીની કરો પૂજા, જાણો પદ્ધતિ અને સ્તુતિ મંત્ર
દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે દેવીના કાત્યાયની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'અગ્ય ચક્ર'માં સ્થિત હોય છે.
દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે દેવીના કાત્યાયની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'અગ્ય ચક્ર'માં સ્થિત હોય છે.
નવરાત્રિના પાંચમા દિવસે, મા દુર્ગાના પાંચમા સ્વરૂપ મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે જે ભક્તોને ઈચ્છિત ફળ આપે છે. આ માત્ર દેવી પાર્વતીનું સ્વરૂપ છે.
25 માર્ચ નવરાત્રિનો ચોથો દિવસ છે. નવરાત્રિના ચોથા દિવસે, મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવાની વિધિ છે.
માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ચૈત્ર મહિનામાં ઉજવાતી નવરાત્રીને ચૈત્ર નવરાત્રી કહેવાય છે.
ભરૂચ જિલ્લાના અંકેલશ્વર શહેરના પંચાતી બજાર વિસ્તારમાં આવેલ સાંઈ મંદિરને મીની સાંઈ મંદિર એટલે કે, શ્રી દ્વારકા માઈ સાંઈ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા.
સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર સોમનાથ ધામમાં શ્રીરામ મંદિરના લાઈવ દર્શન હવે વિશ્વભરના શ્રદ્ધાળુઓ કરી શકશે.
મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી એટલે કે શનિવાર દેશભરમાં ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે.