રાજકોટરાજકોટ : કોઠારીયામાં 50 કરોડ રૂપિયાની સરકારી જમીન ખાલી કરાવાય, દબાણો પર ફેરવાયુ બુલડોઝર રાજકોટમાં ભુમાફીયાઓએ પચાવી પાડેલી 5,000 ચોરસ મીટર જેટલી જમીન તંત્રએ ખુલ્લી કરાવી છે. સરકારી જમીન પર કરી દેવાયેલાં બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. By Connect Gujarat 07 Aug 2021 18:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn