ભારત પર આતંકવાદનો આરોપ,પાકિસ્તાન પોતાની જ જાળમાં ફસાયું, ખોટા પુરાવા ખુલ્લા પડ્યા
પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓનો આરોપ લગાવ્યો. તેમણે આ આરોપ પાછળ ઘણા પુરાવા પણ શેર કર્યા
પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓનો આરોપ લગાવ્યો. તેમણે આ આરોપ પાછળ ઘણા પુરાવા પણ શેર કર્યા
શનિવાર અને રવિવારની મધ્યરાત્રિ દરમિયાન, કેન્દ્રશાસિત પ્રદેશના પાંચ જિલ્લાઓમાં ફેલાયેલા આઠ સ્થળોએથી પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘનની જાણ કરવામાં આવી હતી,
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગત તા. 22મી એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા,