ગુજરાતજુનાગઢ : ઉપરકોટ દોઢ દિવસ બાદ પ્રવાસીઓ માટે ફરી ખુલ્લો મુકાયો, સ્થાનિકો-વિદ્યાર્થીઓને ટિકિટના દરમાં 50%ની રાહત... ઐતિહાસિક ઉપરકોટને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ન માત્ર જુનાગઢ પરંતુ ગુજરાતનો સૌથી વિશાળ આ કિલ્લો છે By Connect Gujarat 03 Oct 2023 17:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn