ભરૂચ :આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવ યોજાયો, ભગવાનને જળાભિષેક કરાયો
જગન્નાથ મંદિરે રથયાત્રા મહોત્સવ અંતર્ગત જયેષ્ઠ પૂર્ણિમાના પાવન દિને સોડશોપચાર વિધિ એટલે કે, જળયાત્રાનું શ્રદ્ધાભેર ધાર્મિક પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું
જગન્નાથ મંદિરે રથયાત્રા મહોત્સવ અંતર્ગત જયેષ્ઠ પૂર્ણિમાના પાવન દિને સોડશોપચાર વિધિ એટલે કે, જળયાત્રાનું શ્રદ્ધાભેર ધાર્મિક પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું