અંકલેશ્વર : જુના બોરભાઠા ગામે નદી કિનારેથી મળી આવેલ મૃતદેહના પરિવારની ભાળ મળી, ભરૂચના 32 વર્ષીય યુવકે કરી હતી આત્મહત્યા
32 વર્ષીય સંજય અવિચંદ વસાવા નામના યુવકે પોતાનું મોપેડ નર્મદા મૈયા બ્રિજ પર મુકીને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
/connect-gujarat/media/media_files/2025/08/30/lightning-2025-08-30-13-36-26.jpeg)
/connect-gujarat/media/post_banners/243b1f7c07e2465c5a82b99700d11c0abd81d139a1ce0981ae95d4d344661dfd.webp)