વાયુસેના મિગ-21 ફાઇટર જેટને દૂર કરશે, જાણો શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો
મિગ-21 ને "ઉડતી શબપેટી" પણ કહેવામાં આવે છે કારણ કે છેલ્લા કેટલાક દાયકાઓમાં તેની સાથે સંબંધિત ઘણા અકસ્માતો થયા છે, જેમાં ઘણા પાઇલટ્સે પોતાના જીવ ગુમાવ્યા છે.
મિગ-21 ને "ઉડતી શબપેટી" પણ કહેવામાં આવે છે કારણ કે છેલ્લા કેટલાક દાયકાઓમાં તેની સાથે સંબંધિત ઘણા અકસ્માતો થયા છે, જેમાં ઘણા પાઇલટ્સે પોતાના જીવ ગુમાવ્યા છે.
ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે
સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચના દહેગામ નજીક દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે ખાતે દિલધડક એર-શોનું આયોજન કરવામાં આવ્યું