ભરૂચભરૂચ: ભજનસમ્રાટ લક્ષ્મણ બારોટનો જીવ પંચમહાભૂતમાં વિલીન,ભાલોદ ગામ ખાતે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર લક્ષ્મણ બારોટના ભાલોદ મોક્ષઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેમની અંતિમ યાત્રામાં કમલેશ બારોટ અને બિરજુ બારોટ સહિતના કલાકાર જોડાયા હતા By Connect Gujarat 06 Sep 2023 15:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn