ભરૂચ:ઉત્તરાયણ પર રામમંદિરના મહાકાય પતંગ આકાશમાં જોવા મળ્યા,PM મોદી પણ છવાયા
શ્રી રામ મંદિરની નયનરમ્ય તસવીર સાથેનો 10 ફુટનો તેમજ વડાપ્રધાન મોદીને દર્શાવતા સાડા 7 ફૂટના મહાકાય પતંગો જૂના બજાર ખાતે ચગાવવામા આવ્યા
શ્રી રામ મંદિરની નયનરમ્ય તસવીર સાથેનો 10 ફુટનો તેમજ વડાપ્રધાન મોદીને દર્શાવતા સાડા 7 ફૂટના મહાકાય પતંગો જૂના બજાર ખાતે ચગાવવામા આવ્યા
અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના અભિષેક કાર્યક્રમની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. પીએમ મોદી ભગવાનના જીવનને પવિત્ર કરવા જઈ રહ્યા છે.