ભરૂચ: પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા યોજાશે, પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને પ્રતિમાસ મળશે રૂ. 1 હજાર
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી તા. 28 એપ્રિલ 2024ના રોજ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ-2024ની પરીક્ષાનું ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે.
/connect-gujarat/media/media_files/2025/01/20/0SsZxyAdhppWO6IZhlaY.jpg)
/connect-gujarat/media/post_banners/50647d4dc1fa31d090a32f8c0ab0bb5392a00a4b7b5e808a0b1ccbccdd08abd8.jpg)