ભરૂચ : અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં વરેડિયાના સરપંચની તરફેણમાં ગ્રામજનોનું તંત્રને આવેદન...
કલેક્ટર કચેરી ખાતે વરેડિયા ગામ પંચાયતના સરપંચની તરફેણમાં કેટલાક ગ્રામજનોએ આવેદન પત્ર આપ્યું
કલેક્ટર કચેરી ખાતે વરેડિયા ગામ પંચાયતના સરપંચની તરફેણમાં કેટલાક ગ્રામજનોએ આવેદન પત્ર આપ્યું
ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે.રાજ્યમાં 8 હજાર કરતાં વધારે ગામોમાં યોજાઈ હતી ચૂંટણી