ભરૂચઅંક્લેશ્વર : હરીપુરા ગામે કેનાલ લીકેજ થતાં ખેડૂતોના પાણી માટે વલખાં, નહેર વિભાગની લાપરવાહી સામે રોષ... હરીપુરા ગામે ઉકાઈ કેનાલની ભૂગર્ભ લાઇનના વાટા લીકેજ થતા ખેડૂતો સિંચાઈના પાણીથી દોઢ મહિનાથી વંચિત રહેતા ખેડૂતોએ નહેર ખાતાની બેદરકારીના આક્ષેપો કર્યા By Connect Gujarat 09 Feb 2024 19:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn