શ્રીલંકન નેવીએ તમિલનાડુના રામેશ્વરમથી 16 માછીમારોની ધરપકડ કરી છે. ક્યુ બ્રાન્ચ પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીલંકન નૌકાદળ દ્વારા રામેશ્વરમમાંથી બે માછીમારો અને ત્રણ બોટની ધરપકડ કરવામાં આવી છે.

શ્રીલંકન નેવીએ તમિલનાડુના 16 માછીમારોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીલંકન નૌકાદળ દ્વારા રામેશ્વરમમાંથી બે માછીમારો અને ત્રણ બોટની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આવી ઘણી ઘટનાઓ સામે આવી છે, જેમાં શ્રીલંકા દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી છે. તમિલનાડુ સરકારે પણ એકવાર કેન્દ્રને માછીમારોને બચાવવા માટે શ્રીલંકા સાથે વાત કરવા વિનંતી કરી હતી. ઘણા ભારતીય માછીમારો શ્રીલંકા પાસે કેદ છે.