ઘરે સોલાર પેનલ લગાવી મેળવો આવક, જાણો PM સુર્ય ઘર યોજના માટે અરજી કરવાની રીત
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સોલાર પેનલથી વીજળી બિલમાં રાહત આપે છે. આ યોજના હેઠળ સરકાર સબસિડી પણ આપે છે.
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સોલાર પેનલથી વીજળી બિલમાં રાહત આપે છે. આ યોજના હેઠળ સરકાર સબસિડી પણ આપે છે.
ACનો ઉપયોગ ઠંડી માટે થાય છે, પણ તેની સર્વિસિંગ ક્યારે કરાવવી તે ઘણાને ખબર નથી. સ્પ્લિટ કે વિન્ડો એસી, બંનેને વર્ષમાં કેટલી વાર સર્વિસ કરાવવી જોઈએ જાણી લો.
એપલ કાલે એટલે કે 9 સપ્ટેમ્બરે તેની નવી iPhone 17 સિરીઝ લોન્ચ કરી શકે છે. નવી સિરીઝ લોન્ચ થાય તે પહેલાં, iPhone 16 Pro પર એક જબરદસ્ત ડીલ ઓફર કરવામાં આવી રહી છે.
લેપટોપ હોય, ડેસ્કટોપ હોય કે મોબાઇલ ફોન, સ્પેસબાર હંમેશા સૌથી લાંબી અને સૌથી મોટી કી હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તે ફક્ત ડિઝાઇનને કારણે નથી, પરંતુ તેની પાછળ એક ખાસ કારણ છે.
સ્માર્ટફોનને હમેંશા તેના મૂળ ચાર્જરથી જ ચાર્જ કરવાની સલાહ આપવામાં આવે છે. પણ જો તમે ફોનને લેપટોપથી ચાર્જ કરો છો તો તમારા ફોન જલદી ખરાબ થઈ શકે છે આ સિવાય પણ ફોનને ઘણા નુકસાન થાય છે
ટેક્નો આજે ભારતીય બજારમાં બીજો એક નવો 5G ફોન લોન્ચ કરવા જઈ રહી છે, જેને કંપની Tecno Pova Slim 5G તરીકે રજૂ કરવા જઈ રહી છે.
આજે, 3 સપ્ટેમ્બરે, GST કાઉન્સિલની બેઠક નવી દિલ્હીમાં ચાલી રહી છે, જેમાં ટેક્સ સ્લેબને સરળ બનાવવા અને દર ઘટાડવા અંગે ચર્ચા થઈ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ‘સેમિકોન ઇન્ડિયા 2025’ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું.આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.