વડોદરા : કરજણમાં 200 લોકોની વસ્તી વચ્ચે માત્ર એક પાણીનું ટેન્કર મોકલાતાં મહિલાઓ વિફરી
જસવંત નગરમાં 200 લોકોની વસતી સામે નગરપાલિકાએ માત્ર પાણીનું એક ટેન્કર મોકલાવતાં મહિલાઓએ માટલા ફોડી રોષ ઠાલવ્યો હતો.
BY Connect Gujarat Desk16 Jan 2022 9:38 AM GMT
X
Connect Gujarat Desk16 Jan 2022 9:38 AM GMT
વડોદરા જિલ્લાના કરજણમાં આવેલા જસવંત નગરમાં 200 લોકોની વસતી સામે નગરપાલિકાએ માત્ર પાણીનું એક ટેન્કર મોકલાવતાં મહિલાઓએ માટલા ફોડી રોષ ઠાલવ્યો હતો.
કરજણમાં આવેલા જસવંત નગરમાં પાણી મામલે ગૃહિણીઓએ માટલા ફોડી નગર પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. કરજણ નગર પાલિકા દ્રારા પાણીની ટાકીનું રીપેરીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના કારણે 6 દિવસ સુધી નગરપાલિકા તરફથી આપવામાં આવતો પાણીનો જથ્થો બંધ રહેશે તેવી જાહેરાત કરાય હતી. પણ જશવંતનગરની ગૃહિણીઓનું કહેવું છે કે, નગરપાલિકાએ ટેન્કરની પાણી આપવાની ખાતરી આપી હતી પણ તેમના વિસ્તારની 200 લોકોની વસતી સામે માત્ર પાણીનું એક ટેન્કર મોકલવામાં આવ્યું છે. નવ દિવસ બાદ પણ પાણીનું વિતરણ શરૂ નહિ થતાં લોકોને પીવાનું પાણી વેચાતું લાવવાની ફરજ પડી છે. ગૃહિણીઓએ પાલિકાના અણઘડ આયોજન સામે રોષ વ્યકત કરી માટલા ફોડયાં હતાં.
Next Story
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMT
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 678 કોરોના કેસ નોંધાયા, 1082 દર્દીઓ થયા...
10 Aug 2022 4:23 PM GMTભરૂચ-અંકલેશ્વરમાં યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા...
10 Aug 2022 3:00 PM GMTસુત્રાપાડાના લોઢવા ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ...
10 Aug 2022 2:58 PM GMTભાવનગર : બોરતળાવ પોલીસ મથકની દબંગગીરી, હીરા ચોરીના વેપારીને ઢોર માર...
10 Aug 2022 12:38 PM GMTઅમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 5 વર્ષથી બંધ અનુપમ બ્રિજ ખુલ્લો...
10 Aug 2022 12:11 PM GMT