વડોદરા: હાઇકોર્ટમાં પિટિશન દાખલ થતા જ વાઇસ ચાન્સેલરે આપ્યું રાજીનામુ,તેઓની નિમણુંક હતી વિવાદોમાં

વાઇસ ચાન્સેલરની જ્યારથી નિમણુંક થઈ હતી,ત્યારથી તેઓ વિવાદમાં રહ્યા હતા. વિવાદ અને વાઇસ ચાન્સેલર પર્યાય બની ગયા હતા. ત્યારે તેઓ સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી

New Update
  • એમ એસ યુનિવર્સિટીના VCનું રાજીનામુ

  • નિમણૂક થઈ હતી ત્યારથી તેઓ હતા વિવાદમાં

  • વિવાદ અને વાઇસ ચાન્સેલર પર્યાય બની ગયા

  • તેઓ સામે હાઇકોર્ટમાં કરવામાં આવી પિટિશન

  • VCએ પિટિશન બાદ લીધો રાજીનામાનો નિર્ણય

Advertisment
1/38

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની જ્યારથી નિમણુંક થઈ હતી,ત્યારથી તેઓ વિવાદમાં રહ્યા હતા. વિવાદ અને વાઇસ ચાન્સેલર પર્યાય બની ગયા હતા. ત્યારે તેઓ સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.જે બાદ તેઓએ આજે રાજીનામું આપી દીધું છે.

પ્રોફેસર શ્રીવાસ્તવની કુલપતિ તરીકેની નિમણૂક વિવાદોમાં હતી અને યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠક દ્વારા તેને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી હતી. આજે પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધું છે.તે દર્શાવે છે કે એમની નિમણૂંક ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી અને એલિજિબિલિટી ક્રાઈટેરિયાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ કુલપતિ બનવા માટે જરૂરી એવો દસ વર્ષનો અનુભવ પ્રોફેસર તરીકેનો ધરાવતા ન હતા.

જે સર્ચ કમિટી બનાવવામાં આવી હતી એ સર્ચ કમિટીમાં પણ યુજીસીના રીપ્રેઝન્ટેટિવને સમાવવામાં આવ્યા ન હતા.તેવું પ્રોફેસર સતીશ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું હતું. જ્યારે પ્રોફેસર શ્રીવાસ્તવનો વાઇસ ચાન્સેલર તરીકેનો કાર્યકાળ પૂરો થવામાં એક મહિનો બાકી છે.

ત્યારે જ કોર્ટમાં એની સુનાવણી થઈ હતી અને વિજયકુમાર શ્રીવાસ્તવ એલિજિબિલિટી પુરવાર કરવામાં નિષ્ફળ ગયા હોય તેવું જણાઈ આવ્યું હતું અને તેમનું રાજીનામું સરકાર દ્વારા લઈ લેવામાં આવ્યું છે.

Read the Next Article

વડોદરા : ડભોઇના સીમળીયા નજીક ચા-નાસ્તો કરી પરત ફરતા મિત્રોની કારનો અકસ્માત, 2 મિત્રોના ઘટનાસ્થળે મોત…

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીક ચા-નાસ્તો કરી પરત ફરતા મિત્રોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર પલટી જતાં 7 મિત્રોમાંથી 2 મિત્રોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા

New Update
  • ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીકની ઘટના

  • મિત્રો સાથે ચા-નાસ્તો કરી પરત ફરતા અકસ્માત

  • કાર પલટી જતાં 7 મિત્રોમાંથી 2 મિત્રોના મોત થયા

  • ઇજાગ્રસ્ત 5 લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા

  • ગોઝારા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો

Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીક ચા-નાસ્તો કરી પરત ફરતા મિત્રોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર પલટી જતાં 7 મિત્રોમાંથી 2 મિત્રોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાજ્યારે ઇજાગ્રસ્ત 5 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારવડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીક ગત રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં સંખેડા નજીક બહાદરપુરમાં રાત્રે ફટાકડા ફોડીને ડભોઇ ચા-નાસ્તો કરવા ગયેલા 7 મિત્રો પરત બહાદરપુર જતા હતાત્યારે ચાલકનો સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા તેમની કાર ઝાડ અને થાંભલા સાથે અથડાય હતી. ત્યારબાદ રોડ નજીકની કાંસમાં કાર પલટી મારતા વડોદરા-વાઘોડિયા રોડના એક યુવાન તેમજ તેના મિત્ર મળી 2 યુવાનોના કરૃણ મોત નિપજ્યા હતાંજ્યારે અન્ય 5 મિત્રોને નાની મોટી ઇજા થઇ હતી. જેમાં પાંચેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત એટલો ભયંકર હતો કેકારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સમગ્ર બનાવને લઈ ડભોઇ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફદિવાળીની રાત્રે અકસ્માતમાં 2 પરિવારોના દીપ બુઝાતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

Latest Stories