અંકલેશ્વર જીઆઇડીસીની તક્ષશિલા વિદ્યાલય દેશભક્તિનાં રંગે રંગાઈ

New Update
અંકલેશ્વર જીઆઇડીસીની તક્ષશિલા વિદ્યાલય દેશભક્તિનાં રંગે રંગાઈ

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની તક્ષશિલા વિદ્યાલય ખાતે 69માં પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી તક્ષશિલા વિદ્યાલયનાં આચાર્ય જશવંતભાઈ પરમારે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી.

આ પ્રસંગે શાળાનાં શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories