અંકલેશ્વર પ્રિસાઇડીંગ અધિકારી તેમજ ચૂંટણી કમર્ચારીઓનું પોસ્ટલ બેલેટ મતદાન યોજાયુ

New Update
વિધાનસભાનાં બીજા તબક્કાની ચૂંટણીમાં 93 બેઠક પર મતદારો ઉમેદવારોનું ભાવિ ઘડશે

અંકલેશ્વર પ્રિસાઇડીંગ અધિકારી તેમજ ચૂંટણી કમર્ચારીની પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રીયા યોજાઈ હતી.

જ્યારે બી.એલ.ઓ અધિકારીનું પોસ્ટલ બેલેટ મતદાન તેમજ ઈ.ડી.સી મતદાન ટૂંકમાં યોજાશે તેમ જાણવા મળ્યુ છે. અંદાજીત 900 જેટલા પોલીસ, એસ.ટી. બસ કર્મચારી, પ્રિસાઇડીંગ કર્મચારી સહિત ચૂંટણીમાં જોડાયેલ કમર્ચારીની મતદાન પ્રક્રીયા કડકીયા કોલેજ ખાતે યોજવામાં આવી હતી.

Latest Stories