અંકલેશ્વર પ્રિસાઇડીંગ અધિકારી તેમજ ચૂંટણી કમર્ચારીઓનું પોસ્ટલ બેલેટ મતદાન યોજાયુ

વિધાનસભાનાં બીજા તબક્કાની ચૂંટણીમાં 93 બેઠક પર મતદારો ઉમેદવારોનું ભાવિ ઘડશે
New Update

અંકલેશ્વર પ્રિસાઇડીંગ અધિકારી તેમજ ચૂંટણી કમર્ચારીની પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રીયા યોજાઈ હતી.

જ્યારે બી.એલ.ઓ અધિકારીનું પોસ્ટલ બેલેટ મતદાન તેમજ ઈ.ડી.સી મતદાન ટૂંકમાં યોજાશે તેમ જાણવા મળ્યુ છે. અંદાજીત 900 જેટલા પોલીસ, એસ.ટી. બસ કર્મચારી, પ્રિસાઇડીંગ કર્મચારી સહિત ચૂંટણીમાં જોડાયેલ કમર્ચારીની મતદાન પ્રક્રીયા કડકીયા કોલેજ ખાતે યોજવામાં આવી હતી.

#ભરૂચ #Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article