અંકલેશ્વર: ભડકોદ્રા ગામે રામજી મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

New Update
અંકલેશ્વર: ભડકોદ્રા ગામે રામજી મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

અંકલેશ્વરના ભડકોદ્ર ગામમાં આવેલ રામજી મંદિર ખાતે મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજન, અર્ચન,ભજન અને ભંડારા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

Latest Stories