New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/14184107/ANKLESWAR-ACCIDENT.jpg)
અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ ખરોડ ગામની ચોકડી નજીક કાર પલ્ટી ખાઈ જતા બે
મહિલા સહીત ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી.
વલસાડના ડુંગરી ગામમાં રહેતા મનીષભાઈ પટેલ કાર નંબર-જી.જે.15.સી.એફ.8787 લઈ
અંકલેશ્વર નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન ખરોડ ગામની ચોકડી નજીક કાર
ચાલકનો સ્ટેયરીંગ ઉપર કાબુ નહિ રહેતા કાર પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ
અકસ્માતમાં કારમાં સવાર સુમનબેન પટેલ,મંજુલાબેન પટેલ અને ચાલકને ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે
અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Latest Stories