ભરૂચ: ઝાડેશ્વરમાં અરુણોદય વસ્તી હિન્દૂ સંમેલન યોજાયું, મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી 110 સોસાયટીના આગેવાનો દ્વારા અરૂણોદય વસ્તિ સમિતી બનાવાઇ છે. જેના ભાગરૂપે અરૂણોદય વસ્તી હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી 110 સોસાયટીના આગેવાનો દ્વારા અરૂણોદય વસ્તિ સમિતી બનાવાઇ છે. જેના ભાગરૂપે અરૂણોદય વસ્તી હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું
કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં કાર ઉતરી ગઈ હતી. ઘટના બનતા આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા.....
ભરૂચમાં માર્ગના સમારકામની ચાલી રહેલ કામગીરીના પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે મંદગતિએ ચાલતી કામગીરીના કારણે લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો
અંકલેશ્વરના જલારામ મંદિરથી નવા દીવા તેમજ આંબાવાડી સહિત ચાર ગામોને જોડતા સી.સી. રોડ નવ નિર્માણના માત્ર બે માસમાં જ ખખડધજ બની જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
કોમી એકતા તેમજ ભાઈચારાના સંદેશરૂપી સંત એવા હજરત હાફિઝ સૈયદ અહમદ બિન સૈયદ એદ્રુસ બાવાના 423માં ઉર્સ મુબારકની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી
સુરતના ઉધના વાસણવાળા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કલરયુક્ત પાણીએ જમાવટ કરી છે,જેના કારણે સ્થાનિક લોકોને રસ્તા પરથી પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા ત્રણ રસ્તા તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે સમયે એક ઇસમ પોતાના ખિસ્સામાં રહેલ ચપ્પુ વડે હુમલો કર્યો