ભરૂચ: અનઇવન ટોપોગ્રાફી ધરાવતા શહેરમાં 70 ઇમારતો જર્જરીત, નબળું બાંધકામ ઉતારી લેવા માલિકોને તંત્રની નોટીસ
ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન ઉભી થાય તે માટે હાલ સુધીમાં ૨૭થી વધુ નાળાઓ અને કાંસનું સફાઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું