સુરેન્દ્રનગર : સરા-ધ્રાંગધ્રા રોડ પર કાર પલટી મારી જતાં એક જ પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે મોત...
સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાય હતી. જેમાં સ્વિફ્ટ કાર પલટી મારી જતાં 3 લોકોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં
સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાય હતી. જેમાં સ્વિફ્ટ કાર પલટી મારી જતાં 3 લોકોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં
એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકોને ગંભીર અને સામાન્ય ઈજાઓ પહોંચી
અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર કોસમડી ગામના બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું...
અંબાજી ફાયરબ્રિગેડની ટીમે 4 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. તો ટ્રેલરમાં સવાર ઇજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો
બિહારના પટણા જિલ્લા શનિવારે (23 ઓગસ્ટ) એક ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજ્યા છે અને 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
અંકલેશ્વર જીઆઈડીસીની અતુલ કંપની નજીક ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં મોપેડ પર સવાર રેહાન મકસુદ અન્સારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું
મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા
ટ્રકના પાછળના ભાગે બાઈક અથડાતા 18 વર્ષીય યુવાન યાહ્યા પટેલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું જ્યારે પાછળ બેઠેલા મિત્ર શાલીન પટેલને નાની-મોટી ઇજાઓ થઈ