અંકલેશ્વર- ભરૂચને જોડતા માર્ગ પર એક પછી એક 7 કાર ભટકાય, જુઓ અકસ્માતના દ્રશ્યો
અકસ્માતમાં કારમાં સવારે એકથી બે લોકોને ઈજા પહોંચી હતી.તો બેથી ત્રણ કારમાં નુકસાન થયું હતું. અકસ્માતના પગલે ભરૂચથી અંકલેશ્વરને જોડતા રોડ પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું