કનેક્ટ ગુજરાત દ્વારા અંક્લેશ્વર શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજકીય સંવાદ યોજાયો

કનેક્ટ ગુજરાત દ્વારા અંક્લેશ્વર શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજકીય સંવાદ યોજાયો
New Update

કનેક્ટ ગુજરાત દ્વારા અંકલેશ્વર શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજકીય સંવાદ યોજવામાં આવ્યો હતો.

ભાજપનાં નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદદાતા યોગેશ પારિકે રાજકીય સંવાદ કર્યો હતો. જેમાં ભાજપનાં કાર્યકર્તાઓએ ચૂંટણીને લઈને પોતાની વાત જણાવી હતી.

#ભરૂચ #Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article